હા, ઓસ્ટ્રેલિયાની બે બાબતો ની ઘણી ઊંડી છાપ મારા દિલોદિમાગ પર પડતી રહી, તે વિષે વારંવાર લખાયું છે, તે છે : (1) અહીંનો યાતાયાત ટ્રાન્સપોર્ટેશન અને (2) અહીંની જે તે સરકારની પોતાનો દેશ કેવો હોવો જોઈએ તેની દીર્ઘદ્રષ્ટિ… મને એવું અનુભવાયું કે કોઈ પણ દેશ પોતાના વાહન વ્યવહારને સુચારુ રાખી શકે તો દેશનો વહિવટ પણ સારી રીતે ચલાવી શકે. અને જે દેશના તંત્રવાહકોને 25-50 વર્ષ પછી પોતાનો દેશ કેવો હોવો જોઈએ તેની સ્ફટિક સ્પષ્ટ દ્રષ્ટિ હોય તે દેશ પ્રગતિ કરે જ કરે. ઓસ્ટ્રેલિયા આ બંને બાબતોમાં વિશ્વના અન્ય દેશો કરતાં મોખરે છે તેમ હું કહી શકું છું. રસ્તા પર નો વ્યવહાર સુસ્પષ્ટ હોય તો જીવન વ્યવહાર પણ સુચારુ રહેવાનો. થોડા પક્ષપાત સાથે કંપનીએ અમેરિકા અને યુરોપના દેશો કરતાં પણ મને નાનો ઓસ્ટ્રેલિયા દેશ અનેક બાબતોમાં સુનિયોજિત લાગ્યો છે અને હા, આપણા ગુજરાતી મિત્રો પણ પોતાની ‘ટિપિકલ બિહેવિયર’ અને અકબંધ રાખીને વસી રહ્યા છે!
Latest Posts
- સમર્પણનું જીવંત પ્રતીક બંસી !
- ભગવાન ધ્યાનમાં મગ્ન અને થયો ધરતીકંપ !!
- જીવવું હોય તો અમારા ‘જય ભગવાન’ જેવું !!!
- “ભગવાને એને આગળ લઈ જવા માટે મને એનો ગુરુ નીમેલો છે.”
- બંસી આજે પણ બજે છે…
- લગ્ન પહેલાં સંતાન હોય તે અહીં બહુ સહજ છે.
- ‘જય ભગવાન’ તો સહજતમ !!
- “મારે પહેલું સંતાન થશે તેને હું સંસ્કૃતિને અર્પણ કરીશ.”
- ‘જીવ, જગત, અને ઈશ્વર એ અનાદિ ત્રિકોણ છે.’
- આદિવાસી નહીં પણ “આદિ તીર્થવાસીઓ”
- ‘જીવ, જગત, અને ઈશ્વર એ અનાદિ ત્રિકોણ છે.’
- વાંચવું તો છે યુવાનોને…
- હ્યુમન રિસોર્સીસનો ભંડાર
- શિક્ષણ ભવનોના નિર્માણકર્તા :: શ્રી કેશુભાઈ ગોટી
- નૃત્ય પારંગત બનતા પહેલાં
- આદિવાસી નહીં , પણ “આદિ તીર્થ વાસીઓ”
- ‘કભી કભી ન લડને કા કોઈ વિકલ્પ હી નહીં હોતા’
- કામ કરે તે જીતે
- ‘સૈરન્ધ્રી’ની સર્જનયાત્રા કવિ મુખેથી…
- …દાદાનો ડંગોરો લીધો તેનો તો મેં ઘોડો કીધો..
- વો ચાહે સો હોઈ !
- મનનું inbox ઠસોઠસ !!
- મનનું inbox ઠસોઠસ !!
- “આ કળિયુગ નથી, પણ કથાયુગ છે.”
- માટીમાંથી માનવ બન્યો ?
- માર્ગ અનેક, ટોચ એક !!!
- “કથા એ પ્રેમયજ્ઞ છે.”… શ્રી મોરારિબાપુ
- લોકોને પ્રોગ્રામમાં મજા આવી એટલે પુરસ્કાર ભુલાઈ જાય…
- દક્ષિણામૂર્તિમાં બાળ શિક્ષણનું ઝબલું સિવ્યું નાનાભાઈ અને ગિજુભાઈએ….
- ઈશ્વર અથવા અસ્તિત્વ પ્રત્યેક ઘટનાનો હંમેશા સંકેત આપે જ છે.
- નામ એ પડકાર છે.
- નામ એ પડકાર છે.
- સ્વામી સમર્થ રચિત ” શ્રી મનાંચે શ્લોક”
- શ્રી રમેશભાઈ માંકડ.. અંગ્રેજીની જાણે આખી પાઠશાળા!
- સારપને ફેલાઈ જવાની ટેવ હોય છે.
- બાળકો જે જીવે છે તે શીખે છે
- એ દંપત્તિ પરણ્યું નથી પણ… Pujya Morari Bapu Ram Katha
- આ લૌટ કે આજા મેરે મિત..
- ઘરે ઘરે પહોંચ્યા બે સદગ્રંથો….
- બાળક સાથેની જીણી-જીણી વાતોનો સરવાળો એટલે ‘પેરેન્ટીંગ’.
- સમગ્ર કથા મંડપને લીંપણ !?! – Pujya Morari Bapu Ram Katha
- નવા વર્ષે પ્રિય બાપુનું સામીપ્ય
- ‘બાળક શું શીખે છે?’.. ‘એ જે પસંદ કરે છે તે શીખે છે.’
- મા બાપ બનવું એટલે ઉત્સાહપૂર્વકની મથામણ કરવી
- સદાકાળ આંખેથી સ્મિત વેરતા હેમરાજ શાહ
- દિનકર જોશી : સાહિત્ય સર્જક્ની ઉપનિષદયાત્રા..
- જગત, જાત અને જગતનો જાત સાથેનો સંબંધ
- અસ્મિતા વિશેષ સંવાદ : (50) : શ્રી ગીત સેઠી
- ઘડીમાં મનાતું ઘડીમાં રિસાતું, ઘડીમાં સીધું ને ઘડીમાં ફસાતું
- “અમારા માટે સૌથી ઊંચો તે રાષ્ટ્રધર્મ.”
- ‘શ્રી મનાંચે શ્લોકો’ અને ‘મનને’ :: બે અદભુત સર્જનો
- test
- દહીંની ચમચી મોંમાં મૂકી પરીક્ષા દેવા જવાનું…
- અસ્મિતા વિશેષ સંવાદ : (49) : શ્રી અનિલ રેલીયા
- ‘શ્રી મનાચે શ્લોક’ ના સર્જક સ્વામી સમર્થ રામદાસ
- ‘ભૂદાનયાત્રા’ જેવી જ ‘શિક્ષણ ભવન યાત્રા’
- અધ્યયન અધ્યાપન અભ્યાસ અને આંતરખોજ એટલે શાસ્ત્રી જયેન્દ્ર કે દવે
- નઈ તાલીમના નવા કલેવર ની શરૂઆત લોકભારતી યુનિ.થી થઈ છે.
- “કસુંબો” નિર્વિવાદપણે ઉત્તમ ફિલ્મ છે.
- અસ્મિતા વિશેષ સંવાદ : 48: શ્રી પ્રફુલ્લ અનુભાઈ
- એક જ વસ્તુ પૂર્ણ છે અને તે છે પરમાત્મા
- પડછંદ કાયા અને ઘેઘુર અવાજ : ગુજરાતનું પ્રભાવક વ્યક્તિત્વ
- મોડાસાની શિક્ષણભૂમિમાં સર્જક અને વિશ્વકોશના સ્વપ્નદ્રષ્ટા ડૉ . ધીરુભાઈ ઠાકર
- સર્વત્ર એક જ ચૈતન્ય વિલસી રહ્યું છે.
- ચિન્મય નાદ બિંદુ ફેસ્ટિવલ
- ‘ગોવિન્દો’ માંથી ‘ગોવિંદકાકા’
- વતન એમ જીવનથી છૂટે ખરું ?
- ઓછી મૃદુ વાણી, ઝીણું કાંતી શકતી આંખ, યથાવત બત્રીસી, અણિશુદ્ધ ચારિત્ર્ય
- અસ્મિતા વિશેષ સંવાદ : 47 : શ્રી મલ્લિકા સારાભાઈ
- અસત્યની કલ્પના હોવા છતાં સત્ય બોલવું એ નૈતિક કર્મ છે
- અસ્મિતા વિશેષ સંવાદ : (46) : શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
- અસ્મિતા વિશેષ સંવાદ : (45) :: શ્રી બકુલ ધોળકિયા
- અસ્મિતા વિશેષ સંવાદ :: (44) :: શ્રી કાર્તિકેય સારાભાઈ
- આપણે પણ આ પૃથ્વી ઉપર ભગવાને મોકલેલો પ્રસાદ જ છીએ ને !
- શ્રી_સ્વામી_સમર્થ_પ્રસન્ન (૦૨)
- એક જ નાદ ગુંજે છે :: ‘#જય_જય_રઘુવીર_સમર્થ’
- ‘કર્તા ને જે ઈષ્ટતમ હોય તે કર્મ’
- #Big_B નો #દર્શન_લાભ
- ફળત્યાગ એ જ કર્મ કરવાની કસોટી છે.
- #શ્રી_રામમંદિર_પ્રેમમંદિરે – અયોધ્યા
- વિદેશમાં વ્યાસપીઠ બને ભારતપીઠ
- અજવાળું એટલે જવું નિયતિની પૂર્વસ્થિતિમાં
- ઈશ્વરના કોઈપણ નામમાં અસત્યમાંથી સત્ય તરફ લઈ જવાની શક્તિ છે
- જેવું સત્ત્વમય જીવન તેવી જ શ્રદ્ધાથી દેહ ઘડાય છે
- માણસ રત્નચિંતામણી દેહનો સટ્ટો કરે છે.!!
- સદગુણોની દૈવી સેના અને દુર્ગુણોનું આસુરી લશ્કર !!
- ગાંધીજીના જીવનમાંથી સંસ્કૃતિ બોધ
- કર્મ તે જ ભક્તિ અને તે જ જ્ઞાન
- શિક્ષણ અને કેળવણી
- સેવક ભક્ત, સેવ્ય પરમાત્મા અને સેવાના સાધનો માટે આ સુષ્ટિ !!
- અસ્મિતા વિશેષ સંવાદ (43) :: પૂજ્ય શ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબ
- વૃત્તિ એટલી ભક્તિમય થઈ જવી જોઈએ કે કરેલી મહેનત વિસારે પડી જાય
- ‘ગીતા- અભ્યાસની કૂંચી મને વિષ્ણુપુરાણમાંથી મળી છે.’..ગાંધીજી
- હે અર્જુન, સત્વ, રજ અને તમ એ ગુણો પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા છે.
- “વિવેકની સાથે વૈરાગ્યનું બળ હોવું જોઈએ.” તુકારામ
- અસ્મિતા વિશેષ સંવાદ : (42) શ્રી ચિંતન પરીખ
- એક જ કામમાં લીન થઈ જવું એ એકાંત સેવવાની વાત છે.
- અસ્મિતા વિશેષ સંવાદ : (41) ડૉ.તેજસ પટેલ
- શું બહુ બુદ્ધિવાળો હોય, વિદ્વાન હોય, પહોંચેલો હોય એને જ જ્ઞાની કહેવાય ?
- એકાગ્રતાથી સમગ્રતા સુધીની યાત્રા !
Counselling
Website Visitors:
- Today's visitors:19
- Today's page views 22
- Total visitors 20,037
- Total page views 23,122