Psychological Guidance
મનોવૈજ્ઞાનિક પથદર્શન
પ્રશ્નો ઢગલાબંધ, ન કહેવાય, ન સહેવાય, બસ માત્ર મુંઝવણ અનુભવાય !!
પ્રેમ એટલે શું?
પ્રેમલગ્ન કે વિધિવત લગ્ન ? હું શું પસંદ કરું ?
મૈત્રી માત્ર, શું પ્રેમને પાત્ર ?
લાગણી અને સંવેગો વચ્ચે શો તફાવત ?
લગ્ન એટલે શું, શા માટે , ક્યારે કેવી રીતે ?
જીવનસાથીની પસંદગીમાં કોણ સાચું, હું કે મમ્મી – પપ્પા ?
પતિ – પત્ની થવું એટલે શું ? અમારું બંનેનું ઉત્તરદાયિત્વ શું?
મારી વર્તણુંકનું મનોવૈજ્ઞાનિક પૃથ્થકરણ કરવું છે.. મારુ Swot analysis કરવું છે ..
મારી કાર્યશૈલી પર ક્યાં મગજનું પ્રભુત્વ છે તે જાણવું છે.. મને કોણ માર્ગદર્શન આપે ?
મને નિરાશાએ ઘેરી લીધેલ છે, મને આત્મહત્યા કરવાનું મન થાય છે… હું શું કરું ?
કોઈ પણ ઉંમર – સમય – પરિસ્થિતિના પ્રશ્નો સમસ્યા બને તે પહેલાં… Santulan
