(શિક્ષકત્વની એક સબળ પેઢી)
 ઉષાબહેન જાની – અમ્રુત મોહત્સવ: પુસ્તિકા
 
 આચાર્ય કોણ છે? આચાર્યનાં ત્રણ લક્ષણો છે –  તે શીલવાન છે, પ્રજ્ઞાવાન છે, કરુણાવાન છે.
 શીલવાન સાધુ હોય છે, પ્રજ્ઞાવાન જ્ઞાની હોય છે, કરુણાવાન  મા હોય છે.  આચાર્ય સાધુ, જ્ઞાની અને મા ત્રણેય હોય છે. માટે શિક્ષક માં સૌથી પહેલાં તો વિદ્યાર્થીઓ માટે પ્રેમ જોઈએ, વાત્સલ્ય જોઈએ, અનુરાગ જોઈએ. શિક્ષકને માટે શિષ્ય દેવો ભવ છે બાળકો એને માટે પ્રભુની મૂર્તિ છે
 –  વિનોબા