માનવ વર્તનના ઘડવૈયાઓ
 
જીવતા જીવતા શીખવાનું છે
શીખતા શીખતા જીવવાનું નથી
 
આજની જુવાન પેઢીને  પ્રશ્ન થાય છે કે: અમારે કોના માર્ગે    ચાલવું?  અમે આદર્શ ગણી શકીએ તેવા વિરલ અને ‘જરા હટકે’ વ્યક્તિત્વો ક્યાં છે? આ પુસ્તક  તે પ્રશ્નનો જવાબ છે અને તે પણ નક્કર, ખોખલો નહીં, અનુભવ જ નહિં, પણ અનુભવસિદ્ધ;  માત્ર કહેવાયેલો નહીં, પરંતુ જીવાયેલો.  આપણે પ્રાર્થના કરીએ કે ગુજરાતી ની ધરતી પર આવા હટકે શિક્ષકત્વ અવતરતા જ રહે,  ખરા દિલની પ્રાર્થના સાંભળવા ભગવાન  પણ અધીરા હોય છે!